Tuesday, October 18, 2011

 અમારા C.R.C. કો. શ્રી મફતભાઈ ગોહેલ સાહેબ જે સતત અમને માર્ગદર્શન આપે છે. 


 શ્રી પુનમભાઈ ડી. સોલંકી સાહેબ જે અમારા પ્રિન્સીપાલ છે જેવો હવે વયમર્યાદા ને કારણે નિવૃત થવાના છે . જેમનો વિદાય વિશ્રામ કાર્યક્ર્તમ અમારી સ્કૂલ માં રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય  મહેમાન તરીકે  શ્રી નેરેન્દ્રસિંહ પરમાર જેવો અમારા જીલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન છે  તેવો હાજર રહ્યા હતા .. 
 મહેંદી સ્પર્ધા ...........
 ગામમાં ચાલતી અલગ અલગ આંગળવાડી ની કાર્યકર બહેનો .....
 પ્રવેશોત્સવ  કાર્યક્રમ .............
 શિક્ષક  દિન નો ફાળો આપતા  ગામના સરપંચ શ્રી મફતભાઈ રબારી સાહેબ 
શિક્ષક દિન નો ફાળો આપતા ગામના આગેવાનો 

No comments:

Post a Comment