Monday, January 16, 2012


             સ્વ. શ્રી પ્રવીણસિંહ પ્રભાતસિંહ પરમાર ...... તા :- ૧૩/૦૧/૨૦૧૨ 
અમે દુ:ખની લાગણી અનુભવી એ  છીએ .....  અમારા સ્ટાફ ના ખાસ મિત્ર અને રોજ અમારી જોડે કામ કરતા શિક્ષક શ્રી પ્રવીણસિહ પ્રભાતસિહ  પરમાર જેવો બીમારી ના કારણે આકસ્મિક મૃત્યુ પામેલા છે.... જેથી અમારા સ્ટાફ વતી અમે તેમને શ્રધાંજલિ આપીએ  છીએ .... અને પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમની આત્મા ને શાંતિ અર્પણ કરે .........

No comments:

Post a Comment