Wednesday, January 4, 2012

 વય મર્યાદા ને કારણે નિવૃત થતા આચાર્ય શ્રી પુનમભાઈ ડી. સોલંકી નું સન્માન કરતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ પરમાર સાહેબ .....

 " વિદાય વિશ્રામ "..............
વિદાય વિશ્રામ કાર્યક્રમ માં પધારેલ તમામ મહાનુભાવ શ્રી દ્વારા આપવામાં આવતું ઋણ સ્વીકાર પત્રક 
શ્રી પુનમભાઈ સોલંકી સાહેબ ના સ્થાને આવેલા નવા આચાર્ય શ્રી વિરાભાઈ બી. સોલંકી સાહેબ નું સ્વાગત કરતા બીટ નિરીક્ષક અધિકારી શ્રી ચરપોટ સાહેબ......

No comments:

Post a Comment